Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાદુગર અરીસો

જાદુગર અરીસો
એક વખત સાંતાસિંહ એક મ્યુઝીયમ જોવા ગયા, ત્યા એક જગ્યાએ બહુ ભીડ હતી, સાંતાસિંહ જોવા ગયા કે ભીડ કેમ છે, તો ત્યાં એક જાદુનો આરીસો હતો, કે જે ખોટુ બોલવા વાળાને મારી નાખતો હતો.

તેની સામે એક ફ્રાંસના માણસે કહ્યુઃ “આઇ થીંક હુ સ્મોક નથી કરતો..” અને બીચારો મર્યો…

પછી એક અમેરીકને આવીને કહ્યુઃ “આઇ થીંક મને ઇરાક માટે હમદર્દી છે..” અને એ પણ મર્યો..

સાંતાસિંહ ત્યા ગયા અને કહેઃ “આઇ થીંક..” વાક્ય પૂરૂ કરતા પહેલા જ તેઓ મરી ગયા.

Share this Story:

Follow Webdunia gujarati