Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પાટીદારો રેલી કાઢશે

અમદાવાદમાં પાટીદારો રેલી કાઢશે
અમદાવાદ: , સોમવાર, 9 મે 2016 (16:03 IST)
પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાનની વાતોનું કોઈ પરિણામ આવતુ જણાતુ નથી. પાટીદારોએ ફરી એક રેલી કાઢવા માટે પોલીસ પાસે મંજૂરી માગી છે. જગદીશ પરીખે અમદાવાદ પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માગી છે.

જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલી કરવા માટે મંજૂરી માગવામાં આવી છે. આ આવેદનમાં જણાવ્યા અનુસાર પાટીદારો 25 ઓગસ્ટ 2016 ના રોજ રેલી કરવા  માંગી મંજુરીઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા આ જ સ્થળ પર પાટીદારો ક્રાંતિ રેલી કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિત શાહે પીએમ મોદીની દિલ્હીની બી.એ.ની ડિગ્રી અને ગુજરાતની એમ.એ. ની ડિગ્રી સાર્વજનિક કરી