Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આમિર -શાહરૂખની ફિલ્મો રિલીજ નહી કરવાની અપીલ-શિવસેના

ગુજરાતમાં આમિર -શાહરૂખની ફિલ્મો રિલીજ નહી કરવાની અપીલ-શિવસેના
, શુક્રવાર, 11 ડિસેમ્બર 2015 (17:14 IST)
ગુજરાતમાં આમિર -શાહરૂખની ફિલ્મો રિલીજ નહી કરવાની અપીલ
 
18 દિસંબરે રિલીજ થનારી શાહરૂખની ફિલ્મ 'દિલવાલે'  
 
અહમદાવાદ- અસહિષ્ણુતાના મુદ્દે પર બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન અને આમિર ખાને આપેલા ચુકાદો હવે આગામી આવતી ફિલ્મો માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અહીં શા  શાહરૂખની ફિલ્મ 'દિલવાલે'  18  દિસંબરે રિલીજ થઈ રહી છે . એને લઈને ગુજરાતમાં શિવસેનાએ ધમકી આપી છે કે જો શાહરૂખ અને આમિરે માફી નહી માંગી તો આ ફિલ્મો ગુજરાતમાં રિલીજ થશે નહી. 
 
આ વિરોધનોની જાણ છે  એમની આવતી ફિલ્મની પબ્લીસીટી મેળવવા તેથી શાહરૂખ ખાને એક રમત રચાવી એને એક જાહેરાત માં કહ્યું કે એ એમની ફિલ્મ દિલવાલેની પહેલા દિવસની કમાણી ચેન્નઈના પૂરપીડિતો માટે આપશે . 

Share this Story:

Follow Webdunia gujarati