Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો આનંદીબેનના નવા મંત્રીમંડળમાં કોને કયુ ખાતું ફાળવવામાં આવ્યુ

જાણો આનંદીબેનના  નવા મંત્રીમંડળમાં કોને કયુ ખાતું ફાળવવામાં આવ્યુ
ગાંધીનગર , ગુરુવાર, 20 નવેમ્બર 2014 (10:53 IST)
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં નવા નિયુક્ત થયેલા ચાર મંત્રીઓને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ આજે રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં હોદો અને  ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને વિધાનસભા અધ્યક્ષ ગણપતિસિંહ વસવાની ઉપસ્થિતિમાં રાજયપાલે કેબિનેટ મંત્રી તરીકે મંગુભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીને તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરસોત્તમભાઈ સોલંકી અને જશભાઈ બારડને શપથ લેવડાવ્યા હતા. 
 
રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓને વિભાગોને ફાળવણી 
 
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મંત્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરી હતી. મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છે.  
webdunia
webdunia





webdunia

webdunia

 







Share this Story:

Follow Webdunia gujarati