શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૃવારને તા. ૨૫-૯-૧૪ થી આસો વદ - અમાસ ગુરૃવારને તા. ૨૩-૧૦-૨૦૧૪ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
- સવારે આરતી - ૭.૩૦ થી ૮.૦૦
- સવારે દર્શન - ૮.૦૦ થી ૧૧.૩૦
- રાજભોગ બપોરે - ૧૨.૦૦ કલાકે
- બપોરે દર્શન - ૧૨.૩૦ થી ૧૬.૧૫
- સાંજે આરતી - ૧૮.૩૦ થી ૧૯.૦૦
- સાંજે દર્શન - ૧૯.૦૦ થી ૨૧.૦૦
નવરાત્રી અંગેનો કાર્યક્રમ
(૧) ઘટ સ્થાપન ઃ- આસો સુદ-૧, ગુરૃવારને તા. ૨૫-૯-૨૦૧૪. સમય સવારે ૧૦.૩૦ કલાકે
(૨) દુર્ગાષ્ટમી ઃ- આસો સુદ - ૮ ગુરૃવારને તા. ૨-૧૦-૨૦૧૪. આરતી સવારે ૬.૦૦ કલાકે થશે.
(૩) વિજયાદશમી (સમી પુજન) ઃ- આસો સુદ -૧૦ શુક્રવારને તા. ૩-૧૦-૨૦૧૪ સાંજે ૮.૧૭ કલાકે
(૪) દૂધપૌઆનો ભોગ ઃ- તા. ૭/૧૦/૨૦૧૪ ને મંગળવારના રોજ રાત્રે ૧૨.૦૦ કલાકે તથા કપૂર આરતી.
(૫) આસો સુદ પૂનમ ઃ- આસો સુદ - ૧૫ બુધવારને તા. ૮/૧૦/૨૦૧૪ આરતી સવારે ૬.૦૦ કલાકે