Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌની યોજના ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક - શંકરસિંહ વાઘેલા

સૌની યોજના ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક - શંકરસિંહ વાઘેલા
, મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (20:42 IST)
વડાપ્રધાનશ્રીએ સૌની યોજનાથી છ નદીઓને જોડવાની વાત કરી. હકીકતમાં આવો જ રાજકીય સ્ટંટ તેમણે સિદ્ધપુર ખાતે સરસ્વતી-નર્મદાના મિલન વખતે કરેલો. જેમાં સાધુ-સંતોને ભેગા કરી, સરસ્વતી નદીમાં એક મોટો હોજ બનાવી, નીચે પ્લાસ્ટીક પાથરી તેમાં પાણી ભરેલું અને તેમાં હોડકા ચલાવ્યા હતા. તે સમયે તેમના ભાષણમાં આને સરસ્વતી-નર્મદાના જોડાણ તરીકે ખપાવેલું, એવું જ આ છ નદીઓના જોડાણ કે મિલનની વાતનું છે. જો નર્મદાના નીર એસ્કેપ દ્વારા નર્મદાની કેનાલમાંથી છ નદીઓમાં પધરાવીને તેને નદીઓનું મિલન કે જોડાણ કહેતા હોય તો તે ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક.
webdunia


webdunia


 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુનામીએ તબાહ કરી નાંખેલી પ્રાચીન નગરી ધોળાવીરામાં મળી આવી હોવાનો દાવો