Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાંવરકુંડલાના ગાધકડા ગામ પાસે એસટી બસ પલટીઃ 108 ઘટના સ્થળે પહોંચીઃ બચાવ કામગીરી શરૂ

સાંવરકુંડલાના ગાધકડા ગામ પાસે એસટી બસ પલટીઃ 108 ઘટના સ્થળે પહોંચીઃ બચાવ કામગીરી શરૂ
, શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (12:31 IST)
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે એસ.ટી. પલ્ટી જતા 10 વ્યકિતના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યુ છે. ઉપલેટા-મહુવા રૃટની એસ.ટી. બસ ઉપલેટાથી મહુવા તરફ જઇ રહી હતી ત્યારે બપોરના આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યુ છે.

   અકસ્માતની જાણ થતા જ અમરેલી-સાવરકુંડલા, રાજુલામાંથી 108 એમ્બ્યુલન્સોને ઘટના સ્થળે દોડાવીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે

Share this Story:

Follow Webdunia gujarati