Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચારના મોત

રાજકોટ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચારના મોત
, શનિવાર, 14 મે 2016 (00:24 IST)
પોરબંદર-રાજકોટ હાઈ-વે પર કુતિયાણાના બિલડી ગામ નજીક તુફાન જીપ નં. જીજે 10 યુ 0789 અને મારૂતિ કાર નં. જી.જે. 11 યુ 141 વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતને કારણે રાજકોટના એક જ પરિવારના ચાર લોકોના મોત થતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં 11થી વધુ લોકોને ઇજા થતાં સારવાર માટે ઉપલેટા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમામે આજે કણસાગરા પરિવાર પોતાના વતન બેસણામાં જતો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં લઇ આવતીકાલથી ઉત્તર ગુજરાતની નહેરોમાં પાણી છોડાશે - મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ