Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનમોહન ગુજરાતનાં પ્રવાસે

મનમોહન ગુજરાતનાં પ્રવાસે

ભાષા

અમદાવાદ , શનિવાર, 25 એપ્રિલ 2009 (18:56 IST)
વડાપ્રધાન મનમોહનસિંહ ચુંટણી પ્રચાર અર્થે રવિવારે ગુજરાત આવશે. તે અમદાવાદ અને સુરતમાં બે જનસભાઓ સંબોધશે.

અમદાવાદમાં મનમોહનસિંહની સભા પાલડી ખાતે બપોરે 2.30 કલાકે યોજાશે. તો આ બાજુ કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી 27 અને 28 એપ્રિલનાં રોજ ગુજરાત આવે, તેવી સંભાવના છે. જ્યાં તેઓ રોડ શો કરશે.

શુક્રવારે સોનિયા ગાંધીએ ગુજરાતનાં રાજકોટનાં જેતપુર, વડોદરાનાં હાલોલ અને મહેસાણાનાં ખેરાલુમાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે ભાજપનાં શાસનની ટીકા કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati