Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે પાકિસ્તાનની વાતો કરે તેને ગોળી મારી દો - તોગડિયા

જે પાકિસ્તાનની વાતો કરે તેને ગોળી મારી દો - તોગડિયા
બરેલી. , મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (12:24 IST)
વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાંડ નેતા પ્રવીણ તોગડિયાએ જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ લીધા વગર જ તેમની પર નિશાન સાધ્યુ છે. 
 
યૂ.પી ના બરેલીમાં એક વ્યક્તિગત કાર્યક્રમમાં પહોંચેલ તોગડિયાએ કહ્યુ કે દેશની રક્ષા ભાષણોથી નથી થતી. દેશની રક્ષા બંદૂકની ગોળી, તોપ અને તલવારથી થાય છે. જે લોકો પાકિસ્તાનની વાત કરે છે સેનાને આદેશ કરો કે તેમને ગોળી મારી દો. આવા લોકોને રબરની ગોળી ન મારશો લોખંડની ગોળી મારી દો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છના દંપત્તિએ વડવાળા મંદિરે બાળક અર્પણ કરવાની માનતા પુરી કરી