Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Paytmના સીઈઓ અખિલેશ યાદવના ઘરે રિક્ષામાં કેમ ગયા ?

Paytmના સીઈઓ અખિલેશ યાદવના ઘરે રિક્ષામાં કેમ ગયા ?
, શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (15:40 IST)
યૂપીના સીએમ અખિલેશ યાદવે આ ફોટો ટ્વીટ કરી છે જેમા તેઓ Paytmના સીઈઓ વિજય શેખર અને એક સાઈકલ રિક્ષાવાળો દેખાય રહ્યો છે. જાણો શુ છે પુરો મામલો.. 
 
પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા ગુરૂવારે જ્યારે સીએમ અખિલેશ યાદવને મળવા જઈ રહ્યા હતા તો કાલિદાસ માર્ગ પર જામમાં ફસાય ગયા. 
 
સીએમને મળવાનો કાર્યક્રમ પહેલાથી નક્કી હતો.. તેથી કાર છોડીને થોડા દૂર સુધી પગપાળા ગયા. એક સાઈકલ રિક્ષા દેખાઈ તો તેના પર બેસીને 5 કાલિદાસ માર્ગ સ્થિત સીએમ રહેઠાણ પહોંચ્યા. 
 
સીએમે રિક્ષા સાથે તેની આ ફોટો ટ્વીટ કરી. તેમણે લખ્યુ છે કે લખનો મેટ્રોના શરૂ થવાથી લખનૌને જામથી મુક્તિ મળી જશે. વિજય શેખરને મોબાઈલ બેકિંગ માટે યશ ભારતીથી સન્માનિત કરવામાં આવ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Sandesh2Soldiers અભિયાન હેઠળ આવી રહ્યા છે લાખો સંદેશ, સીમા પર દિવાળી ઉજવશે PM