Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PAKએ ફરી તોડ્યું સીજફાયર : રાત્રે 2 વાગ્યા પૂંછમાં કરી રહ્યા ફાયરિંગ , એક જવાન શહીદ

PAKએ ફરી તોડ્યું સીજફાયર : રાત્રે 2 વાગ્યા પૂંછમાં કરી રહ્યા ફાયરિંગ , એક જવાન શહીદ
, રવિવાર, 6 નવેમ્બર 2016 (12:57 IST)
શ્રીનગર- પાકિસ્તાન એ ફરી એક વાર સીજફાયરના વાયલેશન કર્યા છે. રવિવારે રાત બે વાગ્યે પૂંછ જિલ્લાના કેજી સેકટરમાં  ફાયરિંગ થઈ રહી છે. ઈંડિયન ફોર્સેજની તરફથી પણ જવાબ આપી રહ્યા છે . જણાવી દે કે ભારતની તરફથી પીઓકેમાં કરી સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાન બૌખલાયું છે અને સતત સીજફાયરના વાયલેશન કરી રહ્યા છે. 
એક જવાન શહીદ 
 
- પાકિસ્તાનની તરફથી કરી રહી ફાયરિંગનું ઈંડીયન આર્મી જવાન આપી રહી છે. 
- પર સોમવારે તપકે ગોળીબારીમાં આર્મીનો એક જવાન શહીદ થઈ ગયા. 
- જમ્મૂ કશમીરની પુલિસ મુજબ એલઓસીમાં પૂછ પર ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ગોળી લાગવાથી એક જવાન શહીદ થયું છે. સર્જિકલ સ્ટ્રાઈલ પછી કરીબ સૌ વાર સીજફાયર તોડી ચૂક્યા પાક 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૈસ ચેંબર બની દિલ્હી , પરેશાન કેજરીવાલએ માંગી કેન્દ્ર સરકારથી મદદ