Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડિઝિટલ ઈંડિયાની લોંચિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડિઝિટલ ઈંડિયાની લોંચિંગ
, બુધવાર, 1 જુલાઈ 2015 (16:08 IST)
- આઈટી ક્ષેત્રમાં દુનિયા માને છે ભારતની તાકત 
- પીએમે ડિઝાઈન ઈન ઈંડિયાનો નારો આપ્યો 
- દુનિયામાં રક્તહીન યુદ્ધના વાદળ મંડરાય રહ્યા છે.  આવામાં સાઈબર સિક્યોરિટી ખૂબ જ અનિવાર્ય છે.  
- સમગ્ર બેકિંગ વેપાર તમારા મોબાઈલ પર થવાનો છે. 
- એ દિવસ દૂર નથી જ્યારે સમગ્ર સરકાર તમારા મોબાઈલ પર હશે 
- ઈ ગવર્નેસ એમ ગવર્નેસ માં બદલાઈ જશે 
- આ માટે વ્યવસ્થા વિકસિત કરવી પડશે 
 
- ગામ ગરીબ અને ખેડૂતને ડિઝિટલ પ્લેટફોર્મ પુરુ પાડવાની જરૂર છે. 
- બાળકોમાં પણ ડિઝિટલ તાકતની સમજ છે 
- વિરાસતને આધુનિક વિજ્ઞાન અને તકનીક સાથે જોડવાની જરૂર છે 
- સામર્થ્યને વિજ્ઞાનનો સાથ મળવો જોઈએ. 
 
- સમયની જરૂર છે કે આપણે ફેરફારને સમજીએ જો આપણે તેને નહી સમજીએ તો દુનિયા આગળ નીકળી જશે. અને આપણે ખૂણામાં પડ્યા રહીશુ. 
- હવે માનવ જાતિ ત્યા જ વસશે જ્યા ઓપ્ટિકલ ફાઈબર પસાર થાય છે. આ ખૂબ મોટો બદલાવ આવ્યો છે. 
- પહેલા સભ્યતાઓ નદી અને સમુદ્રના કિનારે કે હાઈવે પર વસતી હતી 
- પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે કરોડો દેશવાસીઓ જે સપનાને જુએ છે તે સપના સાકાર થઈને રહેશે. 
- મોદીએ કહ્યુ કે ઉદ્યોગપતિએ મંચ પરથી ચાર લાખ કરોડનુ ઈનવેસ્ટમેંટ અને 18 લાખ લોકોને રોજગાર આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. 
- ભારતના ભવિષ્યને બદલવાનુ માળખુ સીચ્યુ છે. 
- મોદીએ કેંંરીય મંત્રી રવિશંકર પ્રસાદ અને તેમની ટીમને શુભેચ્છા આપી. 
- રિલાયંસ ઈંડિયાના ચેયરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ડિઝિટલ ઈંડિયા અઠવાડિયાનો શુભારંભ ઐતિહાસિક ક્ષણ છે. 
- પ્રધાનમંત્રી મોદીએ ડિઝીટલ ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓને સન્માનિત કરી. પ્રધાનમંત્રીએ તેમને પ્રશંસનીય કાર્ય માટે લેપટોપ અને પ્રમાણપત્ર આપ્યુ. 
- રિલાયંસ ઈંડિયાના ચેયરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ડિઝિટલ ઈંડિયા અઠવાડિયાનો શુભારંભ ઐતિહાસિક ક્ષણ છે. 
- પ્રધાનમંત્રી મોદીએ ડિઝીટલ ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓને સન્માનિત કરી. પ્રધાનમંત્રીએ તેમને પ્રશંસનીય કાર્ય માટે લેપટોપ અને પ્રમાણપત્ર આપ્યુ. 
- પીએમ મોદીએ લોંચ કરી ડિઝિટલ ઈંડિયાની બુક 
- ડિઝિટલ સેવા સુવિદ્યાઓ રાષ્ટ્રને સમર્પિત કરી 
- પીએમ મોદીએ બટન દબાવીને ડિઝિટલ સપ્તાહનો શુભારંભ કર્યો 
- સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે ડિઝિટલ ઈંડિયાનો સાર છે એક ડિઝિટલ સાક્ષર ભારત 
- આવનારા બે વર્ષોમાં આપણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેલા બધી પોસ્ટ ઓફિસને મલ્ટી સર્વિસ સેંટરના રૂપમાં બદલવાના છે. 
- ડિઝિટલ ઈંડિયાથી આનાથી ભ્રષ્ટાચાર ખતમ થશે. સુસાશન આવશે. 
- ડિઝિટલ ઈંડિયાથી ભારતની તસ્વીર બદલવાની છે. આપણે સૌએ સાથે મળીને કામ કરવુ પડશે. 
- ડિઝિટલ ઈંડિયાના સપનાને સાકાર કરવો આ કાર્યક્રમનો હેતુ. 
- આનાથી ભારત શક્તિશાળી બનશે.  
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વાકાંક્ષી ડિઝિટલ ઈંડિયા પરિયોજનાની શરૂઆત કરશે. આ આ અવસર પર મંચ મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી. સાઈરસ મિસ્રી અને સત્ય નાંડ્લા સહિત અનેક મોટા ઉદ્યોગપતિઓ પર હાજર છે 
 
સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રસંગ પર મોદી એક બાજુ ડિઝિટલીકરણ વિશે સરકારનુ માળખુ મુકશે તો બીજી બાજુ ઉદ્યોગ જગતની ઉપરોક્ત હસ્તિયો ડિઝિટલ ક્રાંતિને સામાન્ય લોકો સુધી પહોંચાડવા વિશે પોતાના વિચાર રજુ કરશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati