Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલનુ દલાલીવાળુ નિવેદન મનોબળ તોડનારુ - અમિત શાહ

રાહુલનુ દલાલીવાળુ નિવેદન મનોબળ તોડનારુ  - અમિત શાહ
નવી દિલ્હી. , શુક્રવાર, 7 ઑક્ટોબર 2016 (12:31 IST)
બીજેપી અધ્યક્ષ અમિતે સર્જિકલ સ્ટ્રાઈક પર મીડિયા રિપોર્ટિંગની પ્રશંસા કરી. પીઓકેમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક પર મીડિયાની ખોજી પત્રકારિકાના તેમણે વખાન કર્યા. જાણો શુ બોલ્યા અમિત શાહ.. 
 
- દેશની જનતામાં ઉત્સાહના વાતાવરણનો સંચાર થયો 
- ભારતની સરકારની કૂટનીતિક સફળતાઓમા પણ મીડિયાએ સકારાત્મક અને મહત્વપુર્ણ રોલ ભજવ્યો. 
- ભારતીય જનતાનુ મનોબળ વધારવામાં મીડિયાનો પણ મહત્વપૂર્ણ રોલ 
- મીડિયાએ સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કરનારાઓ પર ખોજી પત્રકારિકા દ્વારા સીમા પારથી રિપોર્ટ કરીને જનતા સામે હકીકત મુકી. 
- સેનાના સાહસને રાજનીતિકનો રંગ અડી ન જાય  તેનો પ્રયાસ કર્યો પણ કેટલીક પાર્ટીઓ તેને રાજનીતિક રંગ આપ્યો. 
- હુ એવા તમામ પ્રયાસોનોની નિંદા કરુ છુ જેમણે પણ આવો પ્રયાસ કર્યો તેમણે સેના અને શહીદોનુ અપમાન કર્યુ. 
- મીડિયાએ સર્જીકલ સ્ટ્રાઈક પછી સકારાત્મક રોલ ભજવ્યો 
- રાહુલ ગાંધીએ દલાલી શબ્દનો પ્રયોગ કર્યો. આ ઘટના એવી નથી કે દલાલી શબ્દનો પ્રયોગ થાય. આ સેનાનુ મનોબળ તોડનારુ છે. 
- રાહુલનુ નિવેદન સેનાની વીરતાનુ અપમાન છે. 
- આખો દેશ અને બીજેપી સેનાની સાથે ઉભી છે. 
- નિવેદનો પર નહી સેનાની બુલેટ પર વિશ્વાસ છે. 
- સરકાર દ્રઢતા સાથે સેના પાછળ ઉભી છે. 
- પાક. હલચલ મચેલી જોયા પછી પુરાવાની શુ જરૂર.. g

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલના દલાલીવાળા નિવેદન પર બોલ્યા કેજરીવાલ - સુરક્ષા પર રાજનીતિ ન થવી જોઈએ