Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું ચુંટણી લડીશ નહીં-રાજ ઠાકરે

હું ચુંટણી લડીશ નહીં-રાજ ઠાકરે

ભાષા

અમરાવતી , મંગળવાર, 23 સપ્ટેમ્બર 2008 (14:55 IST)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અધ્યક્ષ રાજ ઠાકરે આવનારી લોકસભા ચુંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમની પાર્ટી 48 બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખશે.

વિદર્ભનાં પ્રવાસ દરમિયાન રાજે કહ્યું હતું કે હું જે પરિવારમાંથી આવું છું, તેમાં મારો વિશ્વાસ નેતૃત્ત્વ આપવામાં નહીં પણ ચુંટણી લડવામાં છે. તેથી હું ચુંટણી લડીશ નહીં. પણ એમએનએસ નિશ્ચિત રીતે આગામી લોકસભાની ચુંટણીમાં ભાગ લેશે.

આ સાથે રાજે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. અને, કહ્યું હતું કે અમારે જે પ્રકારે રાજ્યમાં ફેરફાર લાવવો છે, તે સત્તા વગર ન થઈ શકે.

Share this Story:

Follow Webdunia gujarati