Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાન ઝાડ સાથે અથડાતાં 15 મોત

વાન ઝાડ સાથે અથડાતાં 15 મોત

ભાષા

બેલ્લારી , ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (10:17 IST)
કર્ણાટકના બેલ્લારી જિલ્લાના એક ગામ નજીક એક મુસાફર વાન રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ટકરાતાં 15ના મોત થયા છે.

આ અકસ્માત અંગે જાણવા મળેલી વિગતો મુજબ કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કુદાથી ગામ નજીક આવે સવારે પસાર થઇ રહેલી એક મુસાફર વાન રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે ટકરાતાં વેનમાં સવાર 15 મુસાફરોના મોત થયા હતા. જ્યારે અન્ય છ ઘાયલ થયાનું જાણવા મળે છે. ઘાયલોને સારવાર માટે લઇ જવાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati