Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલ બજેટમાં ભાડુ વધવાની શક્યતા નથી

રેલ બજેટમાં ભાડુ વધવાની શક્યતા નથી
નવી દિલ્હી. , બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (16:12 IST)
રેલવે મિનિસ્ટર સુરેશ પ્રભુ ગુરૂવારે રજુ થનારા રેલ બજેટમાં ભાડુ વધારવાથી બચી શકે છે. જો કે ભાડુ ન વધારતા તેણે ખરાબ હાલતનો સામનો કરી રહી રેલ્વેની ફાઈનેશલ પોજિશન મજબૂત  કરવા માટે મુખ્ય બજટથી વધારે મદદ ,પ્રાઈવેટ સેક્ટર સાથે જ્વાઈંટ વેંચર્સ અને બીજા દેશોથી ફાઈનેશિયલ પર નિર્ભર રહેવું પડશે.
 
પ્રભુએ પાછલા વર્ષ નવંબરમાં રેલ્વે  મિનિસ્ટર બનાવી ગયું હતું અને તેના આવવાથી મિનિસ્ટ્રીમાં મોટા ફેરફાર હોવાની આશા જાગી હતી. સૂત્રોએ ઈટીએ જણાવ્યું કે ભાડા વધારવાના વિકલ્પ હતું પણ તેણે અત્યારે ટાળી દીધું છે. 
 
બજટ બનાવવાની પ્રક્રિયાથી સંકળાયેલા એક અધિકારીએ કહ્યું  કોઈ પણ રીતના ભાડા વધારવાની ગુંજાઈશ નહી છે કારણ કે ગ્રોથ નેગેટિવ રહી છે અને ભાડું પણ આશા મુજબ નહી વધ્યું છે . જો કે તત્કાલ અને પ્રીમિયમ સ્પેશલ ટ્રેનોના ભાડામાં થોડું અજ્સ્ટમેંટ કરી શકાય છે. 
 
શનિવારે પેશ થતા મુખ્ય બજટનો સંકેત લેવા માટે પ્રભુના બજટ ભાષણ પર એક્સ્પર્ટની નજરો રહેશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રભુએ ભાડા વધારા કે ન વધારાને 
 
લઈને નિર્ણય કરવામાં લાંબું સમય લીધું છે. તેણે રેલ્વે બજટને અંતિમ રૂપ આપયા પછી સોમવારે મોડી સાંજે પોતાનો ઑફિસ મૂકયું અને મંગળવારની સવારે ડોક્યુમેંટ પ્રિટિંગ માટે મોકલી દીધું . પ્રભુએ સખ્ત મેહનત કરતા ટેક્નોક્રેટ મિનિસ્ટરના રીતે ઓળખાય છે. તે ધંધાથી ચાર્ટડ અકાઉંટેંટ છે. 
 
સૂત્રોએ જણાવ્યું કે રેવેન્યુ વધારવા માટે પ્રભુ વ્યક્તિગત રીતે ભાડા વધારવાના પક્ષમાં હતા પણ રેલ્વેના વરિષ્ટ અધિકારી તેણે આ આશ્વસ્ત કરવામાં સફળ રહ્યા કે પાછલા વર્ષના ભાડામાં ભારે વધારો કર્યા પછીઆ વર્ષે પણ આવું કર્વો યોગ્ય નહી રહેશે. 
 
એક અધિકારીએ કહ્યું સરકારે પાછલા વર્ષ જૂનમાં ભાડા વધારા હતા. તે સમયે પેસેંજર ફેયરમાં 14.2 ટકા અને ફ્રેટમાં 6.5 ટકાની ભારે વધારો કરી હતી. 
 
હવે ડીઝલના દામ ઓછા થવાના કારણે સરકાર પાસે ભાડા વધારાનો કોઈ આધાર નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati