Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ હુમલાના મુદ્દે ન્યાયાધીશની નિમણુંક

મુંબઈ હુમલાના મુદ્દે ન્યાયાધીશની નિમણુંક

ભાષા

મુંબઈ , મંગળવાર, 13 જાન્યુઆરી 2009 (11:26 IST)
એમ એલ તાહિલિયાનીની 26 નવેમ્બરના મુંબઈ હુમલાના મુદ્દાનું સંચાલન કરવા માટે વિશેષ ન્યાયાધીશની તરીક નિમણુંક કરવામાં આવી છે.

મુંબઈના પોલીસ અધિકારી હસન ગફુરે ગઈ રાત્રે જણાવ્યું હતું મુંબઈ હુમલામાં એકમાત્ર જીવતો પકડાયેલ પાકિસ્તાની નાગરિક મોહમ્મદ અઝમલ આમિરના કેસની અધ્યક્ષતા તાહિલિયાની કરશે. જેની પર 12 કેસ દાખલ છે.

સીબીઆઈ અદાલતના ન્યાયાધીશ રહી ચુકેલ તાહિલિયાની હજુ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં રજીસ્ટ્રાર નિરીક્ષણ છે.

Share this Story:

Follow Webdunia gujarati