નરેન્દ્રભાઈની સિંહગર્જના તમારે ગોળીએ દેવો હોય તો મને ફૂંકી મારો હુમલો કરવો હોય ત મારી ઉપર કરો પણ મારા દલિત ભાઈઓ ઉપર હરગિજ નહિ દલિતકાંડ અને અત્યાચારો અંગે વડાપ્રધાને હૈદરાબાદમાં ખળભળાટ મચાવતું આકરું ભાષણ કર્યું
નરેન્દ્રભાઈએ કહેલ કે તમામ પ્રશ્નોનું નિરાકરણ વિકાસમાં છે સમાજને કરે તેવા કોઈપણ રાજકારણથી દૂર રહીએ તેનાથી કોઈ જ ભલીવાર થવાની નથી. શ્રી મોદીએ કહેલું કે હું લોકોને એ કહેવા મ,અન્ગુ છું કે લોકો વચ્ચેના છૂતાછૂતની વાત કોઈકાળે સ્વીકાર્ય નથી આપણે એ બંધ કરવું જ રહ્યું