Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મને ગોળી મારો પણ દલિતો પર હુમલા બંધ કરો - મોદી

મને ગોળી મારો પણ દલિતો પર હુમલા બંધ કરો - મોદી
, સોમવાર, 8 ઑગસ્ટ 2016 (00:34 IST)
નરેન્દ્રભાઈની સિંહગર્જના તમારે ગોળીએ દેવો હોય તો મને ફૂંકી મારો હુમલો કરવો હોય ત મારી ઉપર કરો પણ મારા દલિત ભાઈઓ ઉપર હરગિજ નહિ દલિતકાંડ અને અત્યાચારો અંગે વડાપ્રધાને હૈદરાબાદમાં ખળભળાટ મચાવતું આકરું ભાષણ કર્યું

        નરેન્દ્રભાઈએ કહેલ કે તમામ પ્રશ્નોનું નિરાકરણ વિકાસમાં છે સમાજને કરે તેવા કોઈપણ રાજકારણથી દૂર રહીએ તેનાથી કોઈ જ ભલીવાર થવાની નથી. શ્રી મોદીએ કહેલું કે હું લોકોને એ કહેવા મ,અન્ગુ છું કે લોકો વચ્ચેના છૂતાછૂતની વાત કોઈકાળે સ્વીકાર્ય નથી આપણે એ બંધ કરવું જ રહ્યું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જુની કેબિનેટમાં કોનો કોનો દાવ થઈ ગયો, નાણાં પ્રધાન સૌરભ પટેલને કેન્દ્રમાં સ્થાન મળવાની શક્યતાઓ