Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મકોકામાંથી સાધ્વીને રાહત

મકોકામાંથી સાધ્વીને રાહત

વેબ દુનિયા

, શુક્રવાર, 31 જુલાઈ 2009 (17:50 IST)
માલેગાવમાં થયેલા વિસ્ફોટના પગલે આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પરથી આજે મુંબઈની વિશેષ મકોકા કોર્ટે મોકોકા હટાવવાના આદેશ જારી કર્યા છે. તેમજ આ અંગેની સુનવણી હવે નાસિકમાં કરવામાં આવશે.

ગુજરાતના મોડાસા અને મુંબઈના માલેગાવમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના પગલે ધરપડક કરાયેલ સાધ્વી પ્રજ્ઞાને આજે મુંબઈની મકોકા કોર્ટે તેના પરથી મકોકા હટાવી દઈને રાહત આપી દીધી છે. સાધ્વીની સાથે સાથે અન્ય અભિયુક્તોને પણ રાહત આપવામાં આવી છે.

સાધ્વીની સાથે સાથે અન્ય અભિયુક્તોને પણ રાહત આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે મકોકા હટાવવાની સાથે જ સાધ્વીને જામીન સરળતાથી મળી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati