Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાબા રામદેવના આશ્રમમાં ગોળીબાર, એકનું મોત, ભાઈની ધરપકડ

બાબા રામદેવના આશ્રમમાં ગોળીબાર, એકનું મોત, ભાઈની ધરપકડ
નવી દિલ્હી. , બુધવાર, 27 મે 2015 (17:19 IST)
યોગ ગુરૂ બાબા રામદેવના પતંજલિ ફૂડ એંડ હર્બલ પાર્કમાં બુઘવારે ફેક્ટરી કર્મચારીઓ અને ટ્રક યૂનિયનના સભ્યો વચ્ચે ફાયરિંગ થવાના સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે જ્યારે કે અનેક લોકો ઘાયલ થઈ ગયા. બધા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાર પછી રોષે ભરાયેલા લોકોએ લક્સર-હરિદ્વાર રોડ પર ચક્કા જામ લગાવી દીધો.  
 
ઘટનાની ગંભીરતાને સમજતા એસએસપી સ્વીટી ઘટના સ્થળ પર પહોંચી. બીજી બાજુ આ મામલે રામદેવના ભાઈ રામભરતની ધરપકડ થઈ છે અને તેને પૂછપરછ માટે કનખલ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati