- નાના દુકાનદારો માટે અમે બેંકના દરવાજા ખોલ્યા
- સ્ટેંડૅ અપ ઈંડિયા દ્વારા લોકો જોબ સીકરથી જોબ ક્રિએટર બની જશે
- સ્ટેંડૅઅપ યોજના, મુદ્રા યોજનામાં ફરક છે
- અમે લોકો એ છીએ જેમને તક મળી છે દલિત એ છે જેમને તક મળી નથી. જો તેમને અવસર મળશે તો તેઓ પણ ઉત્તમ કામ કરી શકે છે.
- રાજનીતિક વિચારધારાઓ કંઈ પણ હોય દળ કોઈપણ હોય પણ દેશ માટે જીવવા મરનારા અમે બધા માટે પ્રેરક હોય છે.
- જગજીવન રામની જયંતી પર સરકાર સ્ટેંડ અપ ઈંડિયા કાર્યક્રમને લોંચ કરી રહી છે
- આજે બાબૂ જગજીવન રામનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસને સમતા દિવસના રૂપમાં પણ ઉજવાય છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેંડ અપ ઈંડિયા કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે.
- નરેન્દ્ર મોદી સ્ટેંડ અપ ઈંડિયા પોર્ટલનુ વિમોચન કર્યુ.