Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમ મોદીએ કર્યુ SAUNI પ્રોજેક્ટના પ્રથમ ચરણનું ઉદ્દઘાટન

પીએમ મોદીએ કર્યુ SAUNI પ્રોજેક્ટના પ્રથમ ચરણનું ઉદ્દઘાટન
જામનગર. , મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (13:17 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે વર્ષમાં પહેલીવાર આજે ગુજરાતમાં પહોંચ્યા અને SAUNI યોજનાને લોન્ચ કરી. આ યોજના દ્વારા સૌરાષ્ટ્રના 116 નાના મોટા જળાશયોને ભરવામાં આવશે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે આ પ્રોજેક્ટથી આવનારા અનેક વર્ષો સુધી સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહી થાય. SAUNI યોજના લોંચ કર્યા પછી પીએમ મોદી એક મોટી જનસભાને સંબોધિત કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું પાઈપ લાઈન પ્રોજેક્ટ થી પાણીની અછત અને દુકાળની પરિસ્થિતિ ઉકેલાય છે ? ગુજરાતનો રાજકીય ઈતિહાસ તપાસીએ.