Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચંદ્રબાબૂનો તેલંગાના પ્રેમ ખોટો - રાવ

ચંદ્રબાબૂનો તેલંગાના પ્રેમ ખોટો - રાવ
હૈદરાબાદ. , મંગળવાર, 17 ઑગસ્ટ 2010 (12:33 IST)
તેલંગાના રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવે તેલુગુદેશમ પાર્ટી પર ટિપ્પણી કરતા કહ્યુ કે તેલંગાપ્રેમી તેદેપા પ્રમુખ તેલંગાના મહેબૂબનગર જિલ્લામાં પાણી પુરૂ પાડનારી પરિયોજનાના જળદ્વારા તૂટે જવા પર ચૂપ કેમ છે.

રાવે અહીં એક સભામાં કહ્યુ કે નાયડૂએ બાભલી મુદ્દા પર તેલંગાના ખેડૂતોને મુશ્કેલી પડશે એવુ કહીને ઘણો ઉહાપોહ મચાવ્યો હતો.

તેમણે કહ્યુ કે તેઓ રાયલસીમાના ગુંડાઓ દ્વારા રાજોલીબંદ પરિવર્તન યોજનાના જળદ્વાર તોડવા પર કેમ ચૂપ છે. એ બતાવે છે કે તેલંગાના પ્રત્યેનો તેમનો પ્રેમ બનાવટી છે.

Share this Story:

Follow Webdunia gujarati