હિજ્બના મોસ્ટ વોંટેડ આતંકી બુરહાનવાનીના મોત પછી સમગ્ર કાશ્મીર ઘાટીમાં તણાવ છે. આવામાં જ્યા એક બાજુ સાવધાનીના રૂપમાં સરકારે શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરમાં કરફ્યુ લગાવી દીધો છે તો બીજી બાજુ અમરનાથ યત્રાને પણ સસ્પેંડ કરવામાં આવી છે.
જમ્મુથી આજે અમરનાથ યાત્રાળુઓના જત્થાને કાશ્મીર માટે રવાના કરવામાં ન આવ્યા.