Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘાટીના બગડેલા વાતાવરણને લીધે અમરનાથ યાત્રા સંસ્પેંડ

ઘાટીના બગડેલા વાતાવરણને લીધે અમરનાથ યાત્રા સંસ્પેંડ
જમ્મુ. , શનિવાર, 9 જુલાઈ 2016 (11:23 IST)
હિજ્બના મોસ્ટ વોંટેડ આતંકી બુરહાનવાનીના મોત પછી સમગ્ર કાશ્મીર ઘાટીમાં તણાવ છે. આવામાં જ્યા એક બાજુ સાવધાનીના રૂપમાં સરકારે શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરમાં કરફ્યુ લગાવી દીધો છે તો બીજી બાજુ અમરનાથ યત્રાને પણ સસ્પેંડ કરવામાં આવી છે. 
 
જમ્મુથી આજે અમરનાથ યાત્રાળુઓના જત્થાને કાશ્મીર માટે રવાના કરવામાં ન આવ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોણ છે જાકિર નાઈક - જાણો જાકિર નાઈક વિશે જાણવા જેવી હકીકત