Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુણોત્સવની માટે આનંદીબેન સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ

ગુણોત્સવની માટે આનંદીબેન સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ
, શનિવાર, 22 નવેમ્બર 2014 (14:28 IST)
ચાંદખેડાની વિસતમાતા પ્રાથમિક શાળામાં બાળકોનું મૂલ્યાંકન કરતાં મુખ્યમંત્રી બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જગાવો  આનંદીબહેન પટેલ ચાંદખેડાની વિસતમાતા પ્રા. શાળાના શિક્ષકગણ સાથે મૂલ્યાંકન બાદ બેઠક કરતાં શિક્ષકોને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળપણમાં જ બાળકો સારૃ ભણવા અને સારા સ્વપ્ન જોતા જોતા થાય તે જોવાની ફરજ શિક્ષકની છે. તેમણે બાળકને માત્ર પુસ્તકિયા જ્ઞાન નહિ પણ સફળતા કેવી રીતે મળે છે તેના ઉદાહરણરૃપ વ્યક્તિઓ સાથે મુલાકાતો અને પ્રવચનો યોજવા જોઈએ. 


webdunia
 
 


webdunia




























તેમણે બાળકમાં કુતૂહલતાની સાથે જિજ્ઞાસાવૃત્તિ ખીલવવાનું કામ પ્રાથમિકશાળાના શિક્ષક જ કરી શકે આ આપણી નૈતિક જવાબદારી છે તે ભૂલવું જોઈએ નહી. જો કે તેમણે ગુણવત્તાસભર શિક્ષણ માટે વાલીઓને પણ એટલી જ જાગૃતતા રાખવા માટે એસ.એમ.સી.ની બેઠકમાં કહ્યું હતું.




webdunia





webdunia

































મુખ્યમંત્રી શાળાની મુલાકાત દરમ્યાન ગુણોત્સવની સાચી સફળતા વિશે પણ કેટલીક મહત્વની બાબતો કહી હતી.   જિલ્લામાં આજે ગુણોત્સવનો બીજો દિવસ હતો. આજે જિલ્લાની 120 જેટલી શાળાઓમાં મૂલ્યાંકન થયું હતું. 

webdunia

 
 














 

Share this Story:

Follow Webdunia gujarati