Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારને સુપ્રિમ કોર્ટની નોટીસ

ગુજરાત સરકારને સુપ્રિમ કોર્ટની નોટીસ

વાર્તા

નવી દિલ્હી , શુક્રવાર, 31 ઑગસ્ટ 2007 (14:54 IST)
નવી દિલ્હી (વાર્તા) સુપ્રિમ કોર્ટે ગોધરા કાંડ બાદ થયેલા કોમી હુલ્લડોમાં 21 લોકોની હત્યાની સીબીઆઇ તપાસ અરજી પર શુક્રવારે ગુ જરાત સરકારે નોટીસ જાહેર કરી છે. તેમની લાશો 2005માં કબરમાંથી નિકાળવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ બીએન અગ્રવાલની અધ્યક્ષતાવાળી પીઠે રાજ્ય સરકાર અને સીબીઆઇ પાસે ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

2002માં મૃત્યું પામેલા 21 લોકોની લાશ 2005માં ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાડરવાડામાંથી નિકાળવામાં આવી હતી. આ લાશો માંથી આઠના ડીએનએનું મેળાપ તેમના પરિજનો સાથેના ડીએનએ સાથે થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati