Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખરાબ મોસમને કારણે માતા વૈષ્ણૉદેવીની યાત્રા રોકી દેવામાં આવી

ખરાબ મોસમને કારણે માતા વૈષ્ણૉદેવીની યાત્રા રોકી દેવામાં આવી
જમ્મુ , શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (14:19 IST)
ખરાબ મોસમને કારણે માતા વૈષ્નોદેવીની યાત્રા રોકી દેવામાં આવી. માતા વેષ્ણોદેવી સાઈન બોર્ડના એક્ઝીક્યુટિવ ઓફિસર ડો. મંદીપ ભંડારીએ કહ્યુ કે જે લોકો આ દિવ્સોની યાત્રા પર આવવા માંગી રહ્યા છે તેમણે હાલ અહી ન આવવુ જોઈએ.  
 
તેમણે કહ્યુ કે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કટરાથી લઈને માતાના ભવન સુધી 13 કિલોમીટરની યાત્રા રોકી દેવામાં આવી છે. વાતાવરણ સુધરતા યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati