Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોઈપણ કિંમતે આતંકવાદ મંજૂર નથી-સોનિયા

કોઈપણ કિંમતે આતંકવાદ મંજૂર નથી-સોનિયા

વાર્તા

જયપુર , રવિવાર, 30 નવેમ્બર 2008 (16:34 IST)
કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ દેશમાં આતંકવાદને કોઈપણ કિંમતે મંજૂર નથી,અને આપણે સૌએ ભેગા થઈને આતંકવાદનો સામનો કરવો જોઈએ.

રાજસ્થાનમાં એક ચુંટણી સભાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં આતંકવાદની ઘટનાઓ મંજૂર નથી. આતંકવાદને કારણે દેશનાં મહાન નેતાઓને ગુમાવ્યા છે. ગાંધીએ આ પ્રસંગે મુંબઈમાં શહિદ થયેલાઓ પ્રત્યે શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

આ સભામાં ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતો અને ગરીબો માટે સંવેદનશીલ રહી છે. તેમજ તેને મદદ કરવા તત્પર રહી છે. તેમજ તેના માટે છેલ્લાં પાંચ વર્ષોમાં રૂ.60,000 કરોડની ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati