Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉજ્જૈનને પવિત્ર નગરી જાહેર કરો

ઉજ્જૈનને પવિત્ર નગરી જાહેર કરો

વાર્તા

, રવિવાર, 14 ડિસેમ્બર 2008 (17:31 IST)
દેશના 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પ્રસિદ્ધ મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને શિવનગરીની રક્ષા માટે અધિનિયમ બનાવીને પૂર્ણરૂપે પવિત્ર નગરી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

અવંતીકાપુરી રામસ્નેહી સેવા સંઘના સંત પ્રતીતરામ રામસ્નેહીએ શ્રી ચૌહાણને આજે ફેક્સ મોકલીને આ માંગ ફરી નોંધાવી હતી, કારણે આ પ્રાચીન નગરીનું ગૌરવ બની રહ્યુ.

જેમના દ્વારા આ પહેલા પણ આવી વિનંતી કરવામાં આવી હતી. તેમણે સાથે સાથે તેના માટે કડક સુરક્ષીત અધિનિયમ બનાવવાની પણ માંગ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati