આસારામ બાપૂની ગુજરાત પોલીસ પુછપરછ કરી શકે છે એવું કહેવું છે ગુજરાતના ડીજીપી એસએસ ખંડવાવાળાનું. આસારામ બાપૂ વિરુદ્ધ તેમના જ અનુયાયી રાજુ ચંડોકે એફઆઈઆર નોંધાવી છે.
રાજૂએ આરોપ લગાવ્યો છે કે, આસારામ બાપૂના ગુંડાઓએ તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આસારામ બાપૂ વિરુદ્ધ હત્યાનો પ્રયત્ન અને આપારાધિક ષડયંત્ર રચવાનો આરોપ છે.
ડીજીપીએ કહ્યું કે, સીઆરપીસી અંતર્ગત આસારામ વિરુદ્ધ તપાસ જાંચ જારી છે અને જરૂરિયાત પડી તો તેમની કોઈ પણ સ્થળે પુછપરછ કરવામાં આવશે.