Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકા પર વિશ્વાસ ન કરી શકાય:કરાત

અમેરિકા પર વિશ્વાસ ન કરી શકાય:કરાત

ભાષા

કોચ્ચિ. , શનિવાર, 10 જાન્યુઆરી 2009 (10:31 IST)
માકપાના મહાસચિવ પ્રકાશ કરાતે આજે કહ્યુ કે પાકિસ્તાન પર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા પર દબાણ માટે ભારતે અમેરિકા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહી.

તેમણે કહ્યુ ભારતે આતંકવાદીઓ સામેના જેટલા પણ ઠોસ પૂરાવા છે તેને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે મદદ માંગવી જોઈએ.

તેમણે વધારેમાં કહ્યું હતું કે ભારત અમેરિકા પાસેથી કોઈ પણ મદદની આશા રાખી શકે નહિ. તેમને એવું પણ કહ્યું હતું કે આતંકવાદને રોકવા માટે આપણે અમેરિકા પર વિશ્વાસ ન કરી શકીએ. આપણે તે બાબતે તેમની પર વિશ્વાસ ન કરી શકીએ કે પાકિસ્તાનની જમીન પરથી આતંકવાદી પ્રવૃત્તિઓને સમાપ્ત કરવા માટે અમેરિકા તેની પર દબાણ નાંખશે.

Share this Story:

Follow Webdunia gujarati