Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અડવાણી PM બનશે તો હું સન્યાશ લઈશ-લાલુ

અડવાણી PM બનશે તો હું સન્યાશ લઈશ-લાલુ

વેબ દુનિયા

પટણા , શનિવાર, 28 માર્ચ 2009 (18:25 IST)
રેલમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે જો અડવાણી વડાપ્રધાન બનશે, તો હું ચુંટણી લડીશ નહીં.

એલજેપી, આરજેડી અને સપા વચ્ચે થયેલાં ચુંટણી ગઠબંધન બાદ ઉત્સાહિત લાલુ યાદવે પટણામાં યોજાયેલી એક સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે એનડીએ પાસે બહુમત આવે તેવી કોઈ શક્યતા નથી. તેમજ એકપછી એક તેના સાથીદારો પણ દૂર થઈ રહ્યાં છે.

લાલુએ કહ્યું હતું કે ભાજપને બહુમત મળે તેવી કોઈ શક્યતા નથી. તેમછતાં જો અડવાણી વડાપ્રધાન બની જશે, તો હું રાજકારણમાં ક્યારેય ચુંટણી નહીં લડું.

Share this Story:

Follow Webdunia gujarati