Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અજમેર શરીફ પર પીએમ મોદીની ચાદરની ચઢાવાઈ

અજમેર શરીફ પર પીએમ મોદીની ચાદરની ચઢાવાઈ
નવી દિલ્હી. , બુધવાર, 22 એપ્રિલ 2015 (11:51 IST)
પીએમ નરેન્દ્ર મોદી અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 803માં ઉર્સના અવસર પર મુખ્તાર અબ્બાસ નકવીને ચાદર સોંપી જેને લઈને કેન્દ્રીય અલ્પસંખ્યક અને સંસદીય કાર્ય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી આજે રાજસ્થાનના અજમેર સ્થિત સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના મજાર પર મખમલી ચાદર ચઢાવી છે.  
 
આ ખ્વાજા સાહેબના 803મો વાર્ષિક ઉર્સ છે. અહી દર વર્ષે ઉર્સનુ આયોજન કરવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તરફથી અજમેર શરીફ પર ચાદર ચઢાવાઈ છે. વાજપેયીના સહયોગી શિવ કુમાર ચાદર લઈને દરગાહ પહોંચ્યા. બીજી બાજુ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ચાદર મોકલી હતી. તેમની ચાદર સોમવારે ચઢાવાઈ. 

Share this Story:

Follow Webdunia gujarati