Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તુર્કી આત્મઘાતી હુમલામાં 30 લોકોના મોત

તુર્કી આત્મઘાતી હુમલામાં 30 લોકોના મોત
, રવિવાર, 21 ઑગસ્ટ 2016 (10:18 IST)
તુર્કીના એક આત્મઘાતી હુમલામાં 30 લોકોના મૃત્યુના અહેવાલ આવી રહ્યા છે. સીરિયાની સીમા પાસે ગજનીટેપ શહેરમાં એક લગ્ન સમાહોર દરમિયાન હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવા હુમલાઓ થયા છે. ગજનીટેપ વિસ્તાર સીરિયાની સીમાથી 64 કિમી દૂર છે. હુમલાની ગંભીરતા જોતા અનુમાન છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નૌકાદળના સૈનિકોની ટ્રેઇનિંગમાં આંખ પર પેપર-સ્પ્રેનો છંટકાવ