Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BREAKING : ઈરાનમાં કાસિમ સુલેમાનીના જનાજામાં નાસભાગ, 35નાં મૃત્યુ અને 48 ઘાયલ

BREAKING : ઈરાનમાં કાસિમ સુલેમાનીના જનાજામાં નાસભાગ, 35નાં મૃત્યુ અને 48 ઘાયલ
, મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (18:20 IST)

ઈરાનના સૈન્યના કમાન્ડર કાસિમ સલેમાનીના જનાજામાં નાસભાગ થઈ હતી.

આ ઘટનામાં અત્યાર સુધી 35 લોકોનાં મૃત્યુ થયાંની માહિતી મળી રહી છે અને 48 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે. સુલેમાનીના જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ વખતે આ દુર્ઘટના ઘટી હતી.

સુલેમાની કેરમન શહેરીથી હતા. તેમના મૃતદેહને ઇરાકથી પહેલાં અહવાઝ, અને પછી તેહરાન અને હવે કેરમન લાવવામાં આવ્યો હતો. અહીં જ તેમની દફનવિધિ થનાર છે.

શુક્રવારે બગદાદમાં હવાઈ હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની માર્યા ગયા હતા.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ફરીવાર હેલ્મેટ ફરજીયાત થવાની શક્યતાઓ, અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો