Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈસ્તાંબુલ સ્ટેડિયમ પાસે બે બમ ધમાકા 29ની મૌત , 166 લોકો ઘાયલ

ઈસ્તાંબુલ સ્ટેડિયમ પાસે બે બમ ધમાકા 29ની મૌત , 166 લોકો ઘાયલ
, રવિવાર, 11 ડિસેમ્બર 2016 (11:34 IST)
ઈસ્તાંબુલના એક મોટા ફુટબાલ સ્ટેસ્ડિયમથી પ્રસંશકના હાલ્યા ગયા પછી તેમની બહાર બે બમ વિસ્ફોટ થયા. જેમાં 29ની મૌત , 166 લોકો ઘાયલ થઈ ગયા. આ જાણકારી તુર્કીના એક અધિકારીના સ્વાસ્થય મંત્રાલયના આંકડાના હવાલા આપતા આપી છે. 
એવું માની જઈ રહ્યું છે કે એક વિસ્ફોટને આત્મઘાતી બમ હુમલાવારએ અંજામ આપ્યા છે. અત્યારે બનેલા વોડાફોન એરિના સ્ટેડિયમના પાછળ્ ધુમાડા ઉઠતા જોઅઈએને પોલીસે ક્ષેત્રને ઘેરી લીધું. 
 
પહેલો વિસ્ફોટ રાત્રે સાઢા દસ વાગ્યે થયું . આથી તુર્કની ટીમ એ તુર્કીશ સુપર લીગમાં બુર્સાસ્પોર ટીમને 2-1 ના અંતરથી હરાવી  દીધું હતું. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયલલિતાના શોકમાં 280 લોકોની મૌત