Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાના નવા રૂપથી, ભારત બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

કોરોનાના નવા રૂપથી, ભારત બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો
, સોમવાર, 21 ડિસેમ્બર 2020 (15:38 IST)
બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે ભારત સરકાર સાવધ થઈ ગઈ છે. બ્રિટનથી આવતા વિમાનોને 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત કરવા સરકારે એક મોટું પગલું ભર્યું છે. નવા વાયરસના પગલે રાજધાની લંડન સહિત યુકેના ઘણા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે.
 
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, 'બ્રિટનમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નિર્ણય લીધો છે કે બ્રિટનથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સને 31 ડિસેમ્બર સુધીમાં 11:59 વાગ્યે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવશે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર, 11:59 વાગ્યાથી લાગુ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Google Doodle- નાસા અને ગૂગલ આ સંયોજન પર ડૂડલ બનાવ્યું, જાણો શું છે ખાસ