Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈંડોનેશિયમાં ભૂકંપ 44ની મોત, 300થી વધારે ઈજાગ્રસ્ત

earthquake
, સોમવાર, 21 નવેમ્બર 2022 (16:21 IST)
ઈંડોનેશિયમાં સોમવારે ભૂકંપના આંચકા આવ્યા. ઈંડોનેશિયામાં ભૂકંપથી જાનહાનિના સમાચાર છે. જણાવી રહ્યુ છે કે અત્યારે સુધી 44ની મોત થઈ ગઈ છે. જયારે 300થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. 

જણાવવામાં આવી રહ્યુ છે કે ઈંડોનેશિયાની રાજધાની જકારતામાં ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી. તેનાથી શહેરની  બિલ્ડીંગ ધૂંજી હતી. ભૂકંપથી અત્યાર સુધી 44 લોકોની મોત થઈ છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નરોડા બેઠક પર ઉમેદવાર બદલ્યા બાદ દેવગઢ બારીયા બેઠક પર NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું