Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોમાલીયાના કટ્ટરપંથી વિદ્રોહીઓનો બંદર પર કબ્જો

સોમાલીયાના કટ્ટરપંથી વિદ્રોહીઓનો બંદર પર કબ્જો

ભાષા

, રવિવાર, 16 નવેમ્બર 2008 (11:44 IST)
મોગાદિશુ. એક કટ્ટરપંથી ઈસ્લામી સંગઠને સોમાલીયાના એક અન્ય બંદરગાહ શહેર પર કબ્જો કરીને રાજધાનીની સીમાની સાથે જોડાયેલ દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર પર પોતાની મજબુત પકડ જમાવી લીધી છે.

બંદરગાહ શહેરના બરાવેના રહેવાસી અમીન અદનના જણાવ્યાં મુજબ હવે શબાબના લડવૈયાઓએ શનિવારે આ વિસ્તાર પર કોઈ પણ સંઘર્ષ વિના કબ્જો મેળવી લીધો હતો. સરકારના સહયોગીયોએ જેવી આ વાત સાંભળી કે સંગઠનના લોકો ત્યાં પહોચી રહ્યાં છે તુરંત જ તેમણે ક્ષેત્ર છોડી દિધું.

Share this Story:

Follow Webdunia gujarati