Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેડિએશન દ્વારા શરીરને નુકશાન

રેડિએશન દ્વારા શરીરને નુકશાન
, ગુરુવાર, 17 માર્ચ 2011 (17:47 IST)
N.D
1) ત્વચા - શરીરના વાળની જડોમાં પહોંચે છે અને ત્વચાનુ કેંસર થવાનુ સંકટ

2) આંખો - કૈટરેક્ટ થઈ શકે છે

3) ગ્રથિ - રેડિયોએક્ટિવ આયોડિનને કારણે ખરાબ થઈ શકે છે

4) ફેફસા - ફેફસા ખરાબ થઈ શકે છે
સ્તન કેંસર થઈ શકે છે.

5) પેટ - આંતરડાને નુકશાન પહોંચે છે અને લોહીની ઉલ્ટીઓ થઈ શકે છે.

6) પ્રજનન - પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે.

7) શ્વેત કોશિકા - શ્વેત લોહી કોશિકાઓ એકદમ ઓછી થઈ જાય છે.

8) મેરુરજ્જા - ખરાબ થઈ શકે છે અને લ્યુકિમિયા થઈ શકે છે.

ઓછી માત્રામાં રેડિએશનનુ સંકટ
તાવ, વાળ ખરવા, ઉલ્ટીઓ અને ડાયેરિયા થવો.

Share this Story:

Follow Webdunia gujarati