Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહાન સંગીતકાર કૈમીનું નિધન

મહાન સંગીતકાર કૈમીનું નિધન

ભાષા

રિયો દી જેનેરિયો , રવિવાર, 17 ઑગસ્ટ 2008 (15:31 IST)
આધુનિક બ્રાજીલીયાઈ સંગીતના જનક ડોરિવાલ કૈમીનું શનિવારે તેમના આવાસ સ્થળે જ નિધન થઈ ગયું હતું. તેઓ 94 વર્ષના હતાં.

સ્થાનીક સમાચાર પત્રમાં છાપેલી ખબર અનુસાર ઘણાં મહત્વપુર્ણ અંગો કામ ન કરી શકવાને લીધે તેમનું નિધન થઈ ગયું હતું.

ગાયક તામજીએ તેમના નિધન પર શોક પ્રગટ કરતાં કહ્યું હતું કે અમે જીવનનો એક મહાન પ્રાધ્યાપક ખોઈ દિધો છે.

Share this Story:

Follow Webdunia gujarati