Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાક સુરક્ષાદળે 35 આતંકવાદીઓને ઠાર કર્યા

પાક સુરક્ષાદળે 35 આતંકવાદીઓને ઠાર કર્યા
, શુક્રવાર, 30 માર્ચ 2012 (17:00 IST)
P.R
પાકિસ્તાનના પશ્ચિમોત્તર ઉપરી ઓરાકઝઈ વિસ્તારમાં સુરક્ષાદળોએ 35 આતંકવાદીઓને ઠાર માર્યા છે જ્યારે એક સૈનિક પણ આ સંઘર્ષમાં મોતને ભેટ્યો હતો.

સુત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ ઉપરી ઓરાકઝઈના બાલારાસ અને ખાદેજઈ વિસ્તારોમાં આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહીમાં 35 આતંકવાદીઓને ઠાર માર્યા હતા જ્યારે આ દરમિયાન એક સૈનિક માર્યો ગયો હતો અને અન્ય ચાર ઘાયલ થયા હતા.

સુરક્ષાદળોએ સંઘીય પ્રશાસિત કબાયલી ક્ષેત્ર ઓરાકઝઈના બાલારસ પર નિયંત્રણ કરી લીધું છે.

Share this Story:

Follow Webdunia gujarati