. નેપાળની રાજધાની કાઠમાંડુની પાસે રવિવારે સવારે થયેલ એક વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર બધા 19 મુસાફરોનું મોત થઈ ગયુ છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના ભારતીય છે.
પોલીસ એ કહ્યુ કે બચાવ કર્મચારીઓએ દુર્ઘટના સ્થળ પરથી એકમાત્ર જીવિતને બહાર કાઢ્યો હતો. જ્યારે કે બાકી 18ની લાશ જપ્ત થઈ હતી. પરંતુ સારવાર દરમિયન 19મો વ્યક્તિ પણ બચી ન શક્યો. આ 19મો વ્યક્તિ નેપાળનો નિરંજન કર્માચાર્યા(36)ના રૂપમાં થઈ છે.
આ વિમાન વિમાન કંપની બુદ્ધા એયરનું હતુ. જે પર્યટકોને માઉંટ એવરેસ્ટનુ દ્રશ્ય બતાડવા લઈ જઈ રહ્યુ હતુ. વિમાન એ સવારે સાત વાગ્યે કાઠમાંડૂથી ઉડાન ભરી અને અડધો કલાક પછી જ તેનો સંપર્ક તૂટી ગયો.