Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાપાન મોટા સંકટ તરફ : રિએક્ટર 3ને નુકશાન થવાની શંકા

જાપાન મોટા સંકટ તરફ : રિએક્ટર 3ને નુકશાન થવાની શંકા
ટોકિયો. , શનિવાર, 26 માર્ચ 2011 (10:56 IST)
જાપાનની પરમાણુ સુરક્ષા એજંસીનુ કહેવુ છે કે આ વાત ખૂબ વધુ આશંકા છે કે ફુકુશિમા પરમાણુ સંયંત્રની રિએક્ટર સંખ્યા ત્રણ ક્ષતિગ્રસ્ત થઈ ચુકી છે અને તેનાથી ઉચ્ચ સ્તરનુ રેડિયોધર્મી વિકિરણ ફેલાય રહી છે. બીજી આપાત કાર્યમાં લાગેલ કર્મચારીઓને રિએક્ટર એક વધુ બે ના પાણીમાં અત્યાધિક રેડિયોઘર્મિતાને કારણે શુક્રવારને આપાત કાર્ય રોકવુ પડ્યુ છે.

જાપાન સરકારે સંયંત્રના 20 થી 30 કિલોમીટરની હદમાં રહેતા લોકોને સ્વેચ્છાથી વિસ્તાર ખાલી કરવાની સલાહ આપી છે અને ગુરૂવારે સંયંત્રમાં કામ કરી રહેલ ત્રણ કર્મચારીઓના વિકિરણની ચપેટમાં આવ્યા પછી સંયંત્ર સંચાલક કંપનીની સુરક્ષા ઉપાયોમાં વૃદ્ધિ કરી છે.

11 માર્ચના ભૂકંપથી ક્ષતિ પામેલા આ સંયંત્રનુ કૂલિંગ સિસ્ટમ ફરી ચાલુ કરવા માટે કાર્યમાં લાગેલ કર્મચારીઓને રિએક્ટર સંખ્યા એક અને બે માં આ કામ સ્થગિત કરવુ પડ્યુ છે. ભૂકંપ પછી સતત આ સંયંત્રમાં વિસ્ફોટ, આગ અને રેડિયોઘર્મી વિકિરણ ફેલાવવાની ઘટનાઓ ચાલુ છે.

Share this Story:

Follow Webdunia gujarati