Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેન્યાનાં મોલમાં આગઃ40 લાપતાં

કેન્યાનાં મોલમાં આગઃ40 લાપતાં

વાર્તા

નૈરોબી , શુક્રવાર, 30 જાન્યુઆરી 2009 (18:27 IST)
કેન્યાની રાજધાની નૈરોબીમાં એક સુપર મોલમાં ભિષણ આગ લાગવાની ઘટના બાદ 40 નાગરિકો ગાયબ થઈ ગયા હોવાના સમાચાર છે.

કેન્યાનાં રેડક્રોસનાં પ્રવક્તા ટિટુસ મુંગોએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા એક સુપર બજારમાં આગ લાગવાથી તે નષ્ટ થઈ ગયું હતું. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા મુજબ 40 નાગરિકોમાંથી મોટાભાગનાં મૃત્યુ પામ્યા હશે.

નુકુમાટ્ટ સુપરબજારનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ આગ લાગી તે સમયે સુપરબજારમાં 100થી વધુ સ્ટાફનાં સભ્યો મોજુદ હતા. તેમજ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati