Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આતંકીયોનો સંબંધ અલકાયદા સાથે

આતંકીયોનો સંબંધ અલકાયદા સાથે

વાર્તા

માસ્કો. , શુક્રવાર, 19 ડિસેમ્બર 2008 (14:33 IST)
રૂસી ખુફિયા એજંસીના કે ઉચ્ચ પદસ્થ સૂત્રના મુજબ મુંબઈમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપનારા સંબંધ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે છે.

સૂત્રના સંવાદ એજેંસી રિયા નોવોસ્તીએ કહ્યુ એક રૂસી ખૂફિયા એજંસીની પાસે એવી સૂચના છે જેનાથી સાબિત થાય છે કે જે સંગઠનોએ મુંબઈમાં આતંકીવાદી હુમલાને અંજામ આપ્યો છે તેમનો સંબંધ અલકાયદા સાથે છે.

તેમણે કહ્યુ કે આ લશ્કર-એ-તોએબાની કરતૂત છે. આ સંગઠનના આતંકવાદીઓને ભારત-પાક સીમા પર અલ કાયદાના શિબિરોમાં વિશેષ પ્રશિક્ષણ મળ્યુ છે.

સૂત્રએ સાથે-સાથે કહ્યુ કે પહેલા ભારતીય એજંસીયો આને કોઈ અપરાધિક સંગઠનની કરતૂત માની રહી હતી. તેણે કહ્યુ કે આતંકવાદી હુમલાની તપાસને માટે રૂસી ખુફિયા એજંસીયોને ભારત સરકારની તરફથી કોઈ સૂચના મળી નથી.

Share this Story:

Follow Webdunia gujarati