Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

ખૂબ ગુણકારી છે સંચળ, ઉપયોગ કરશો તો આ પરેશાનીઓ દૂર થશે

આરોગ્ય
, સોમવાર, 21 ઑગસ્ટ 2017 (16:43 IST)
અમારા આરોગ્ય માટે કાળા સંચણ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેમનો યૂજ કરશો તો અમારા આરોગ્યના ઘણા લાભ મળશે . 
* દરરોજ સવારે ઉઠીને સંચણ કે સિંધાલોણ(સિંધાલૂણ )ને પાણીમાં મિક્સ કરીને પીવાથી બ્લ્ડ શુગર અને જાડાપણ વગેરેથી છુટકારો મળે છે. 
* સંચણમાં રહેલ ક્રોમિયમ અને સલ્ફર હોય છે. જે એક્નેથી લડવામાં સહાયતા કરે છે. તે સિવાય આ ત્વચાને કોમળ અને સાફ બનાવી રાખે છે. 
* તેમાં ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. જે એંટી બેકટીરિયલનો કાર્ય કરે છે અને શરીરને તંદુરૂસ્ત રાખવામાં મદદ કરે છે. 
* જો તમે સંચણવાળું પાણી પીશો તો તેનાથી પાચન તંત્રને સ્વસ્થ કરીને શરીરની કોશીકાઓ સુધી પોષણ પહોંચાડે છે. જેનાથી જાડાપણ કંટ્રોલમાં કરી શકાય છે. મીઠું બોડીને ડિટાક્સ કરવાનું કાર્ય કરે છે. તેથી દરરોજ સવારે ઉઠીને મીઠાવાળું પાણીનું સેવન કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાસ્તામાં ટ્રાઈ કરો Missi Roti