Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તુલસી સુધા દૂર કરશે શરદી-ખાંસી-એસીડીટી

તુલસી સુધા દૂર કરશે  શરદી-ખાંસી-એસીડીટી
, ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (09:44 IST)
તુલસી સુધા દૂર કરશે  શરદી-ખાંસી-એસીડીટી
તુલસીના પાન અને ગોળ તેમજ લીંબૂ સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ પીણું બનાવવામાં આવે છે જેને તુલસી સુધા કહેવાય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો અને પેટના ગેસ અને એસીડીટી જેવા રોગને ખતમ કરે છે. પાચન માટે સારુ હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health tips - આજની હેલ્થ ટિપ્સ ખાંસીથી છુટકારો મેળવવા