Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરીર પર મસાથી છુટ્કારો, અજમાવો આ અસરદાર ઉપાય

શરીર પર મસાથી છુટ્કારો, અજમાવો આ અસરદાર ઉપાય
, સોમવાર, 1 ઑક્ટોબર 2018 (14:08 IST)
ચેહરા કેટ્લું પણ ગોરો કેમ ન હોય પણ તેના પર રહેલ મસા ખૂબસૂરતીમાં રૂકાવટ બની જ જાય છે. મસાના મોટા થઈ જવાના કારણે ચેહરા ખૂબ ખરાબ નજર આવવા લાગે છે. જે મેકલપના ઉપયોગથી પણ છિપતા નહી. જો તમે પણ તમારા ચેહરા પર મસાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશ, જેનાથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. 
1 કેળાના છાલટા- કેળાના છાલટામાં ઑક્સીકરણ રોધી તત્વ હોય છે. જે મસા દૂર કરવામાં મદદ કરે છે. કેળાના છાલટાને લઈને ચેહરા પર લગાવો અને કપડાની મદદથી બાંધીલો  આખો દિવસ એમજ બંધા રહેવા દો. 
 
2. અરંડીનો તેલ- મસા પર રોજ રૂની મદદથી અરંડીનો તેલ લગાવો. ત્યારબાદ તેને કોઈ બેંડની મદદથી બાંધી લો. 12 કલાક રહેવા દિ પછી પાણીથી ધોઈ લો. આ તેલ એંજાઈમને ખત્મ કરે છે. 
 
3. સફરજનઓ સિરકો - સફરજનો સિરકો મસાને બળાવાના કામ કરે છે. આ જીવાણુઓને મારવામાં કારગર છે. રૂ પર સિરકા લગાવીને મસા પર લગાવો. આ પ્રક્રિયાને આશરે 10 દિવસ સુધી અજમાવો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાત્મા ગાંધીજીની આત્મકથા અથવા સત્યના પ્રયોગો